દેશ માં ભારતીય ચલણ ની નકલી નોટો નો કાળો કારોબાર એટલી હદે વધ્યો છે કે હવેતો બેન્ક ના ભરણા માં પણ ગઠિયા નકલી નોટ પધરાવી રહ્યા છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ ને શહેરની 14 બેન્કમાંથી 1097 ચલણી નકલી નોટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને અજાણ્યાઓ સામે ગુનો નોંધીને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. 14 બેન્કોમાં રૂ. 2000ના દરથી લઈ રૂ. 10ના દરની નકલી નોટો જમા થઈ છે. બેન્કોમાં કુલ રૂ. 3.80 લાખની નકલી નોટો જમા થઇ છે. અમદાવાદની કાલુપુર કો.ઓપરેટિંવ, યશ બેન્ક, IDBI, ICICI, AXIS, HDFC, કોટક મહેન્દ્રા, કોર્પોરેશન, SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC, DCB અને રિઝર્વ…
કવિ: Halima shaikh
હાલ માં કોરોના ની સ્થિતિ માં બાળકો ઓન લાઇન સ્ટડી કરી રહ્યા છે ત્યારે તેઓની તબિયત અને આરોગ્ય સામે સવાલો ઉઠ્યા છે તેવે સમયે કેન્દ્ર સરકાર ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘પ્રજ્ઞાતા’ નામથી મંગળવારે જારી કરાયેલા નવા દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા ની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રી-પ્રાઇમરીનાં બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી નહિ કરવા સહિત ધો. 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધો. 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશન અંગે નિયમો બનાવાયા છે. ઓનલાઇન સ્ટડી અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા…
ગુજરાત માં કોરોના નું સંક્રમણ ખુબજ વધી ગયું છે અને મૃત્યુ આંક સતત વધી રહ્યા ની હકીકત સામે મૃત્યુના આંકડા છૂપાવી સરકાર શું સાબિત કરવા માગે છે ? તે ખબર પડતી નહિ હોવાની વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, દરેક ક્ષેત્રના આંકડા છૂપાવવામાં પારંગત ભાજપ સરકાર હવે કોરોનાથી થતા મૃત્યુના આંકડા પણ છૂપાવી રહી છે. સરકાર દ્વારા કોરોનાથી થતા મોતના જાહેર કરાતા આંકડા ખોટો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાવનગરમાં કોરોનાથી એકપણ મોત થયું ન હોવાનું સરકાર કહે છે, પણ વાસ્તવમાં અત્યાર સુધીમાં…
ગુજરાતમાં આગાહીઓ વચ્ચે હજુપણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં જોઈએ તેવો વરસાદ થયો નથી જ્યાં પડ્યો છે ત્યાં ભુક્કા કાઢી નાખ્યા છે પણ જ્યાં નથી પડ્યો તેવા અનેક વિસ્તારો એવા છે કે વરસાદ ની ખુબજ જરૂર છે અને હજુપણ ચોમાસા જેવો માહોલ જામ્યો નથી અને એકપણ હેલી થઈ નથી કારણ કે અષાઢ-શ્રાવણ માં ચોમાસુ દર વખતે ખેતી માટે ઉત્તમ વરસાદ નું હોય છે અને વાવણી બાદ ધીમીધારે હેલી જામતા પશુઓ માટે ઘાસચારો અને મોલાત સરસ ઊગી નીકળે છે પણ આ વખતે એવું નથી આ બધા વચ્ચે ફરી એકવાર તંત્ર દ્વારા આગાહી ઝીંકવામાં આવી છે જેમાં બંગાળની ખાડી અને ઓડિશામાં…
મધ્ય ગુજરાત ના નડિયાદમાં આવેલી એક ખાનગી સ્કૂલનાં શિક્ષકે કોરોના ની હાડમારી પહેલા ડિસેમ્બર માસ માં 14 વર્ષની વિદ્યાર્થિનીને જેન્સ ટોયલેટ માં ફોસલાવી ને લઈ જઈને માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ શિક્ષક ને પોલીસે દબોચી લઇ જેલ માં ધકેલી દીધો છે. ડિસેમ્બર માસ માં બનેલી આ ઘટના ની વિગતો મુજબ નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં શિક્ષક ના નામે આવતા મનિષ ની નજર હંમેશા નાની માસૂમ બાળાઓ ઉપર ટિકી રહેતી હતી અને મનમાં હવસ નો કીડો સળવળતો રહેતો હતો અને આ બધા વચ્ચે તેની નજર સ્કૂલની જ એક 14…
ગુજરાત માં અમદાવાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકર્યો છે અને સુરત થી લઈ વલસાડ સંઘ પ્રદેશ માં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અગાઉ ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષના મંત્રીનો ગત બુધવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ અમદાવાદની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તેમના પરિવાર ને પણ કોરોના નો ચેપ લાગતા પુત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે મંગળવારે મંત્રીના પત્ની અને તેમના ધરે કામ કરતી યુવતી પણ સંપર્કમાં આવતા સંક્રમિત બનતા કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે, ઉમરગામના ધોડીપાડાના વતની અને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર ગત બુધવારે કેબિનેટની બેઠક માટે ગાંધીનગર ગયા…
આખી દુનિયા માં કોરોના ફેલાવનાર ચાઈના એ બાદ માં અન્ય દેશો ને નબળા પાડી વિશ્વ માં પોતાનું સામ્રાજ્ય ઉભું કરવાની તેની બદ દાનત ઉઘાડી પડી જતા હવે દુનિયા ના લોકોમાં ચીન પ્રત્યે નફરત ફેલાઈ રહી છે ત્યારે ચીન ની પ્રોડક્ટ ના બહિષ્કાર સહિત તેની કોઈપણ વસ્તુ સામે લોકો શંકા ની દ્રષ્ટિ થી જોઈ રહ્યા છે,ભારતે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને બ્રિટને પણ ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દેવા જણાવી દીધું છે, અમેરિકા એ તો પહેલે થીજ…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના રડાર માં આવી ગયેલા અમદાવાદ અને સુરત ના જાણીતા અરડોર ગ્રૂપનું મસમોટું હવાલા કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી ગઇ છે અને આ કૌભાંડ માં સામેલ મોટી ટોપચીઓ ને પકડી પકડી ને અંદર કરી દેવામાં આવતા ચિટર ટોળકી માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે આ ગ્રુપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વિગતો મુજબ અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે બેંકો પાસેથી કરોડોની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે. આ ચિટર ટોળકી બેંકની કરોડની લોન રિપેમેન્ટ નહોતી કરી તેની સામે ઇડીએ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ…
ગુજરાત માં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે કુણું વલણ ધરાવતા લાંચિયાઓ ના પાપે જનતા ભોગ બની રહી છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે ત્યારે જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા ક્લાસ 1 અધિકારી ભાયા સૂત્રેજાને શનિવારે 5 લાખ રોકડ સાથે એસીબીએ ઝડપી લેતા અન્ય લાચિયા તત્વો ફફડી ઉઠ્યા છે. તપાસ દરમ્યાન તેમની પાસેથી લાખ્ખો ની બેનામી સંપત્તિ મળી આવી છે જેનો હિસાબ ન આપી નહિ શકતા તે અંગે પણ તેઓ સામે ગુનો નોંધાયો છે. ગાંધીનગરમાં સેક્ટર-30 ગોલ્ડન પાર્ક સોસાયટીમાં પ્લોટ નં-671/2 ખાતે રહેતાં જીપીસીબીના અધિકારી ભાયા ગીગાભાઈ સૂત્રેજા દર અઠવાડિયે રાજકોટથી ગાંધીનગર આવતા હતા. અધિકારી લાંચની…
વલસાડ જિલ્લા અને શહેર માં રીતસર દારૂની દુકાનો શરૂ થઈ હોય તેમ ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂની હેરફેર પણ વધી ગઈ છે આ અંગે પોલીસ ક્યારેક રેડ કરી સંતોષ માની લે છે પણ પાછું ચાલુ થઈ જાય છે ત્યારે ભીલાડ સરીગામ સરઈ સ્ટેટ હાઇવે પર સોમવારે દારૂ ભરીને જઇ રહેલા પોલીસકર્મી ની ઇકો કારે બાઇક ને ઉડાવતા બે નિર્દોષ ના મોત થઈ ગયા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં વલસાડ સિવિલ માં સારવાર હેઠળ છે.જોકે ઘટના બાદ ગભરાયેલા પોલીસ કર્મી દારૂ ભરેલી ઇક્કો કાર છોડી ભાગી ગયા હતા તેવા નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ…