કવિ: Halima shaikh

એક તરફ કોરોના અને બીજી તરફ ચીન ને યુદ્ધ કરવાની ચાનક ચડી છે હાલ માં લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી રહ્યા છે.ચીને પોતાના વિસ્તારોમાં સૈન્ય ગતિવધિ વધુ ઝડપી કરી દીધી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચીન સૈન્ય ભારે વાહનોથી તોપ અને અન્ય શસ્ત્રો નો ખડકલો કરી રહ્યું છે. જ્યાંથી થોડીજ વાર માં તેને ભારતીય સરહદ પર લાવવામાં આવી શકે તેમ છે. ચીનની આ હરકત ચોક્કસપણે શંકાસ્પદ જણાય છે, કારણ કે આ તમામ સ્થિતિમાં બટાલિયન અને બ્રિગેડ સ્તરે સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. હજુ સુધીચીનના સૈનિકો વિવાદવાળી જગ્યા પરથી પરત ફર્યા નથી. ભારતીય સૈનિક પણ…

Read More

ભારત માં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનારા પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓને જાસૂસી કરતા રંગેહાથ ઝડપાઇ ગયા છે ,ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન માં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની હાઇકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસી કરતા પકડવામા આવ્યા છે. ભારતની એજન્સીઓએ આ કાર્યવાહી કરી છે. સરકારે તેમને પર્સોના નોન ગ્રાટા જાહેર કરીને 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનને એક ડિમાર્શે (કૂટનીતિક માંગ પત્ર) પણ સોંપવામા આવ્યો છે. તેમાં એ અધિકારીઓ દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ કરવામા આવી રહેલા કાર્યો અંગે આપત્તિ જાહેર કરવામા આવી છે. બન્ને આરોપીની દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા અટક કરવામા આવી છે. આરોપીના નામ…

Read More

વલસાડ શહેર અને જિલ્લા માં કોરોના ના કેસ વધતા જઇ રહ્યા છે,અને વધુ ચાર કેસ નોંધાતા વલસાડ માં કોરોના વકર્યો હોવાની હકીકત સપાટી ઉપર આવી રહી છે. વલસાડ જિલ્લામાં વધુ નોંધાયેલા ચાર દર્દીઓ માં અતુલ કોલોની માંથી એક 28 વર્ષીય મહિલા અને 31 વર્ષીય પુરુસ તેમજ ઉમરગામ ના માણેકપુર માંથી 75 વર્ષીય વૃદ્ધ અને ઉમરગામ આદર્શ નગર માંથી 40 વર્ષીય મહિલા નો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. સાથેજ 2 દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં વાપી ની સતાધાર સોસાયટી માં રહેતો 18 અનુ જૈસવાલ અને નનાપોન્ધા (મુંબઇ) ના અફસર જહાંન અલી અહમદ શેખ 31 વર્ષીય મહિલા નો સમાવેશ થાય છે.…

Read More

ભારતીય ક્રિકેટર મોહંમદ શમી ની પત્ની હસીન જહાં આજકાલ સોશ્યલ મીડિયા માં ખુબજ એક્ટિવ રહે છે અને દરેક વખતે કોઈને કોઈ વીડિયો, તસવીરો શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેણે મોહમ્મદ શમી સાથે ની એક તસ્વીર શેર કરી છે જેમાં બન્ને નો પોઝ જોવા મળે છે આ તસવીર ની નીચે કેપ્સન માં શાયરના અંદાજ માં લખ્યું છે કે ‘ કલ તું કુછ થા તો મેં પાક થી,આજ તું કુછ બન ગયા તો મેં નાપાક હો ગઈ,જૂઠ બુરખા ડાલકર બેપર્દા સચ કો મીટા શકતા નહિ, મગરમચ્છ કે આંસુ કુછ દીનો કા હી સહારા હોતા હૈ ‘ નોંધનીય છે કે માર્ચ…

Read More

અમદાવાદ માં હાલ કોરોના ની સ્થિતિ ભયાનક છે અને લોકો ટપોટપ મરી રહયા છે ત્યારે આ બધા ની પરવા કર્યા વગર થલતેજમાં આવેલા અત્યંત વૈભવી શેશા સ્પા અને એસેન્સ સ્પામાં સુંદર યુવતીઓ પાસે કેટલાક પુરુષો માલિશ કરાવવા માં મસ્ત હતા ત્યારે જ પોલીસે દરોડો પાડતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે દરોડો પાડીને યુવતીઓ, ગ્રાહકો તેમજ સ્ટાફ મેમ્બર મળીને 20 જણાંને ઝડપી લીધા હતા. મહત્વની વાત તો એ છે શેશા સ્પાની અંદર તો ગ્રાહકો માટે હોટલના રૂમ જેવા વૈભવી રૂમ તેમજ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. હાલમાં લૉકડાઉન હોવા છતાં મંજૂરી વગર આ બંને સ્પા શરૂ થઇ ગયા હોવાથી…

Read More

કોરોના ની હાડમારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આજે ત્રીજી વખત મન કી બાતના કાર્યક્રમ થકી દેશને સંબોધિત કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો હોઈ હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી બે ગજનું અંતર, માસ્ક પહેરવા સહિત યોગા, સ્વચ્છતા ,આયુર્વેદ ઉપચાર અને ડિસ્ટનિંગ ઉપર ભાર મુકી દેશની વસ્તી વધુ હોય આ કારણે પડકારો પણ વધુ છે, જે કઈ આપણે બચાવી શકયા છીએ તે સામુહિક પ્રયત્નોથી સફળ થયું છે. આ સમગ્ર પ્રોસેસ પીપલ ડ્રિવન છે. તેઓ એ પર્યાવરણ દિવસ ની શુભકામના વ્યક્ત કરી લોકડાઉન માં જળ,પર્યાવરણ માં આવેલ બદલાવ અને વન્ય પશુ,પક્ષીઓ ના વર્તન…

Read More

ભાવનગરના માઢિયા ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર માં આગ લાગતા સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનો ટ્રેક્ટર નીચે દબાઈ જતા નીકળી નહિ શકતા તેઓ ટ્રેકટર સાથે જ આગ માં ભડથું થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. જોકે સદનસીબે એક યુવાન દૂર ફેંકાઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વિગતો મુજબ ભડભીડ ગામેથી ટ્રેક્ટરની ટ્રોલી મુકી 4 લોકો ટ્રેક્ટર લઈ પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર માઢિયા નજીક પલ્ટી મારી જઈ નજીકના ખાડામાં પડતા ટ્રેક્ટર પર સવાર 4 લોકો પૈકી…

Read More

કોરોના ની સ્થિતિ માં લોકડાઉન હળવું થતાંજ હવે સરકારી કચેરીઓ માં ધમધમાટ શરૂ થઇ ગયો છે ત્યારે વલસાડ જિલ્લામાં ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગના 26 જૂનના ઠરાવના આધારે કલેકટરે 6 તાલુકામાં 34 નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારના મહેસુલ વિભાગ દ્વારા થયેલા આદેશ મુજબ વહીવટી કારણોસર જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે પુરવઠા શાખા,ઇ-ધરા,ડિઝાસ્ટર શાખા,મધ્યાહન ભોજન યોજના,કલેકટર કચેરીના ચીટનીશ શાખા તથા મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સંવર્ગના 34 કર્મચારીઓની બદલીના હુકમ કર્યા છે.જેમાં વલસાડ કલેકટર કચેરી ચીટનીશ શાખા,પુરવઠા શાખામામલતદા કચેરી ઇ-ધરા સહિત વિભાગોમાંથી નાયબ મામલતદારો સંવર્ગના કર્મચારીઓને અલગ અલગ શાખામાં મૂકવા માટે ઓર્ડર કરાયા છે. વલસાડ જિલ્લાના 34 નાયબ મામલતદારોની…

Read More

કોરોના એ બાળકો ના શિક્ષણ ને પ્રભાવીત કર્યું છે અને પરીક્ષા બાદ રિઝલ્ટ માં પણ આ વર્ષે ખાસ્સો ટાઈમ લાગ્યો છે ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી 10 જૂન આસપાસ જાહે૨ થાય તેવી શક્યતા રહેલી છે. શિક્ષણ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પેપરોની તપાસણી પૂર્ણ થવા ના આરે છે અને બોર્ડ દ્વારા હાલ બંને પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી આખરી તબકકામાં ચાલી ૨હી હોય આગામી જૂન માસના બીજા સપ્તાહ દરમ્યાન સંભવતઃ પરિણામ તૈયાર થઈ ગયા બાદ 10 જૂન આસપાસ ધોરણ 10 અને…

Read More

કોરોના ના વધતા જતા સંક્રમણ ને અટકાવવા અને માનવ જિંદગીઓ બચાવવા માટે દેશ ના તમિલનાડુ રાજ્ય એ 30 જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. અહીં તમામ જિલ્લાઓને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે રાજ્યમાં મુસાફરી માટે ઇ-પાસ જરૂરી રહેશે નહીં. આ દરમિયાન કાંચીપુરમ, ચેંગલાપટ્ટુ અને તિરુવલ્લુરના 7 ઝોન અને ચેન્નઈના 8 ઝોનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. દેશમાં કોરોના સંક્રમણના 1 લાખ 81 હજાર 827કેસ સામે આવી ચૂક્યા છે. રેકોર્ડ 8332 દર્દીઓ વધ્યા છે, 4303 લોકો સાજા થયા અને 205ના મોત થયા છે. એક દિવસ પહેલા જ 8140 દર્દીઓ વધ્યા હતા. રેકોર્ડ 11 હજાર 735 લોકો સાજા…

Read More