Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ

8 2

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે સરકાર લડી રહી છે ત્યારે એવામાં યુપીની રાજધાની લખનઉમાં પાણીમાંથી કોરોના વાયરસ મળી આવતા લોકોમાં ભારે હડકંપ મચી ગયો છે. લખનઉની પીજીઆઈ (Lucknow PGI) એ પાણીના સેમ્પલની તપાસ કરી હતી. જેમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. પીજીઆઈ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ (HOD) ‘આઇસીએમઆર-WHO દ્વારા દેશમાં પાણીના સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી. જેમાં યૂપીમાં પણ ગટરના નમૂના લેવામાં આવ્યાં હતાં.’એસજીપીઆઇ લેબમાં ગટરના નમૂનાના પાણીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, લખનૌના ખડરાના રૂકપુર, ઘંટઘર અને માછલી મોહાલની ગટરમાંથી ગટરના નમૂનાઓ લેવામાં આવ્યાં. આ તે જગ્યા છે જ્યાં સમગ્ર વિસ્તારની ગટર એક જગ્યાએ જ…

Read More
7 3

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અમદાવાદ નગરપાલિકા સજ્જ બની છે. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મનપા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના સાતેય ઝોનમા ડેપ્યુટી કમિશ્નરની આગેવાનીમા ઝોનલ કમિટી બનાવવામાં આવી છે.આ કમીટી હેલ્થ… એસ્ટેટ… ફાયર તેમજ ટેક્સ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આર્કિમિડીઝ કનસલ્ટન્ટના એક પ્રતિનિધિ સામેલ છે. આ ઝોનલ કમિટીનું કાર્ય તેમના વિસ્તારમા આવેલા કોમ્યુનીટી હોલ, મોટી હોસ્પિટલ તેમજ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરી શકાય તેવી મધ્યમ હોસ્પિટલની યાદી તૈયાર કરવાનું છે. જો થર્ડ વેવ આવે તો  કેટલા ઓક્સિજન બેડ… વેન્ટિલેટર તેમજ આઇસીયુ બેડની સુવિધા ઉભી કરી શકાશે તેનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં તૈયાર થઇ જશે. આ…

Read More
6 3

દુનિયામાં એવા અનેક રહ્યો છે જેને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. એવું પણ નથી કે આ રહસ્યનો કોયડા ઉકેલવાનો કોઇએ પ્રયાસ નથી કર્યો, પરંતુ શોધકર્તા જેટલીવાર પણ આ રહસ્યોની પાછળની હકીકત જાણવાનો પ્રયાસ કરે છે, તે એટલા જ ગૂંચવાઇ જાય છે. હવે આપણા દેશ ભારતની જ વાત કરીએ તો દુનિયા તેને ‘ગામડાઓનો દેશ’ કહે છે પરંતુ આ ગામડાઓમાં પણ એવા અનેક રહસ્યો છુપાયેલા છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે.આજે અમે તમને આવી જ રહસ્યમયી જગ્યા વિશે જણાવી રહ્યાં છીએ. હકીકતમાં કેટલીક આવી જ જગ્યાઓ હિમાચલ પ્રદેશમાં પણ છે. આ ગામનું નામ છે-મલાણા. હિમાચલની પહાડીઓ વચ્ચે સ્થિત મલાણા ગામ…

Read More
5 3

ભારતીય રેલ્વેમાં નોકરી માટે પોતાનું મન બનાવી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. આ માટે (Indian Railway Recruitment 2021) ભારતીય રેલ્વેએ વેસ્ટર્ન રેલ્વે (વેસ્ટર્ન રેલ્વે) હેઠળ એપ્રેન્ટિસ પોસ્ટ્સ ની ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓ ભારતીય રેલ્વે rrc-wr.com ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા (ભારતીય રેલ્વે ભરતી 2021) 25 મે, 2021 ના ​​સવારે 11 વાગ્યાથી શરૂ થશે.આ ઉપરાંત, ઉમેદવારો પણ આ પોસ્ટ્સ માટે સીધી અરજી કરી શકે છે (ભારતીય રેલ્વે ભરતી 2021) આ લિંક https://www.rrc-wr.com/ પર…

Read More
4 2

CORONA મહામારી દરમિયાન લોકોના કામ કરવાના સમયમાં વધારો થયો છે જે લોકોના જીવ માટે ખતરનાક બન્યો છે. આ જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની શોધમાં સામે આવી છે. યુએસની એક ન્યુઝમાં છપાયેલ ખબર મુજબ, આ ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માત્ર 2016માં લાંબા સમય સુધી કામ કરવાના કારણે આવેલ હાર્ટ અટેક સ્ટ્રોક અથવા કોઈ પ્રકારની હાર્ટ ડીઝીસથી લગભગ 7,45,000 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તમામ લાંબા વર્કિંગ અવર્સમાં કામ કરતા હતા. સ્ટડી મુજબ આ વાત સામે આવી છે કે લોન્ગ વર્કિંગ અવર્સમાં કામ કરવાથી થયેલ મોતમાં વર્ષ 2000માં 30%નો વધારો જોવા મળ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હેઠળ પર્યાવરણ, જળવાયું પરિવર્તન અને સ્વાસ્થ્ય…

Read More
3 17

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ને કો-ઓપરેટિવ બેંકને મર્જ કરવા તરફ ઈશારો કર્યો હતો. આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે તે વિવિધ શરતોને આધિન જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો (ડીસીસીબી)ને રાજ્ય સહકારી (એસટીસીબી) બેંકો સાથે મર્જ કરવા પર વિચારણા કરે છે. રાજ્ય સરકારની બાજુથી આ સંબંધે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સ્ટેટ કોઓપરેટિવ બેંકો અને જિલ્લા કેન્દ્રીય કો ઓપરેટિવ બેંકોને કેન્દ્રીય બેંક આરબીઆઈના અંડરમાં લાવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાવ્યા હતા. આ બેંકિગ રેગ્યુલેશન એક્ટ 2020 ને કો ઓપરેટિવ બેંકો માટે 1 એપ્રિલ, 2021 થી લાગુ કરવામાં આવ્યું. આવી બેંકોના મર્જર માટે ભારતીય રિઝર્વ બેંકની મંજૂરીની આવશ્યકતા છે. આરબીઆઈની માર્ગદર્શિકાઓ…

Read More
2 17

ગુજરાતમાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરવી મોંઘું બન્યુ છે. સરકારે કોરોનાની સારવારના દર નક્કી કર્યાં હોવા છતાંય ખાનગી હોસ્પિટલો જાણે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.દર્દીઓ પાસેથી મનફાવે તે રીતે ફી વસૂલી રહી છે. અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલે કોરોનાના એક દર્દી પાસેથી 22 દિવસની સારવાર માટે રૂા.10 લાખનુ બિલ ધરી દીધુ હતુ તેમાં ય માત્ર ડોક્ટરની વિઝીટ ફી પેટે જ રૂા.4.40 લાખ વસૂલ્યા હતાં જેના પગલે વિવાદ જન્મયો છે. ગુજરાતમાં કોરોનાના કેસો હવે માંડ માંડ ઘટી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ છે. સરકારી હોસ્પિટલોમાં બેડ ન મળતાં દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવુ…

Read More
1

અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી અપાય તે આવશ્યક છે. તેમને ફ્રન્ટલાઈન કર્મી માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કોરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા. મહામારી દરમિયાન ટાર્ગેટ ડિલિવરી ટાઈમ અંતર્ગત કારણ બતાવો નોટિસ મોકલવાનું બંધ કરવામાં આવે. સીમિત જનશક્તિ સાથે…

Read More
10 1

યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે. અહીંનું કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે જાય છે. જો કે અન્ય એક બાબતે પણ આ દેશ હવે ચર્ચામાં આવ્યો છે અને તે છે દેશની ખાલી પડી રહેલી જેલો. નેધરલેન્ડમાં ક્રાઈમ રેટ એટલો ઝડપથી ઘટી રહ્યો છે કે, દેશની સંખ્યાબંધ જેલો ખાલી પડી છે અને કેટલીક જેલોને તો બંધ કરી દેવી પડી છે. 2013થી જેલોને તાળા મારવાનો સીલસીલો ચાલી રહ્યો છે.2019માં પણ કેટલીક જેલોને અહીંયા બંધ કરી દેવામાં આવી હતી તો કેટલીક જેલોને શરણાર્થીઓ માટેના રેફ્યુજી કેમ્પમાં ફેરવી નાંખવામાં આવી છે. નેધરલેન્ડમાં જેલના કેદીઓ સાથે જે વલણ અપનાવાય…

Read More
9 1

કોરોના મહામારીમાં અનેક કપલના વેડિંગ પ્લાન પર પાણી ફરી વળ્યાં છે. મહિનાઓથી મેરેજની તૈયારી કરી રહેલાં કપલને તેમના મેરેજ સિમ્પલ રીતે કે પછી પોસ્ટપોન કરવા પડ્યાં છે. આ કપરા સમયમાં પણ અનેક દુલ્હા-દુલ્હન જુગાડ કરીને લગ્નના તાંતણે બંધાઈ રહ્યાં છે. હાલ તામિલનાડુના એક કપલના મેરેજના ફોટો વાઈરલ થતાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દુલ્હા-દુલ્હને 23 મેના રોજ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્લેનમાં લગ્ન કર્યા છે. 130 મહેમાનનો RT-PCR ટેસ્ટ કર્યા પછી જ પ્લેનમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. રાકેશ અને દિક્ષના મદુરાઈનાં રહેવાસી છે. તેમણે મદુરાઈથી થુઠુકુડી જવા માટે ચાર્ટર ફ્લાઈટ ભાડે બુક કરાવી હતી. રાકેશ અને દિક્ષનાના…

Read More