કવિ: દિલીપ પટેલ

દિલીપ પટેલ અમદાવાદ, 21 ઓગસ્ટ 2024 Gujarat: સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા વપરાશથી ખતરનાક પરિણામો આવી રહ્યા હોવાથી ચિંતા થઈ રહી છે. જમીન, પાણી, પર્યાવરણ અને આરોગ્યને ભારે નુકસાન યુરિયાનું થઈ રહ્યું છે. તેની સામે લડવા માટે ગુજરાતે ત્રણ ટેકનિક આપી છે. ખેડૂતો પણ આ ત્રણ ટેકનિક અપનાવે એવી સરકાર વારંવાર અપીલ કરી રહી છે. ગુજરાતમાં 18 ટકા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપવાની છે અને આ વર્ષના અંતમાં 30 ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા થઈ જશે. 2015માં યુરિયા પર લીમડાનું પડ ચઢાવવું ફરજિયાત બનાવ્યું હતું. નીમ કોટ યુરીયા નીતિ અપનાવી છે. 2015-16માં ગુજરાતમાં યુરિયાનો વપરાશ 21 લાખ ટન હતો.…

Read More

અમદાવાદ, 21 ઓગસ્ટ 2024 Gujarat : ગુજરાતનાં 6 શહેરોના 2 લાખ મહિલાઓને રક્ષાબંધનના તહેવારોમાં મફત મુસાફરી કરી હતી. Gujarat સરકાર હવે બીજા ધર્મોના તહેવારોમાં પણ આ રીતે મફત મુસાફરી કરવાની છૂટ આપે તો 4 લાખ મહિલાઓ મફત મુસાફરી કરી શકે તેમ છે. જોકે તેની સાથે એવી માંગ ઉઠી છે કે સિટી બસ અને રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને 50 ટકા રાહત ટીકીટોમાં મળતી હતી તે મોદી સરકારે બંધ કરી દીધી છે તે ફરીથી ચાલું કરવામાં આવે. અમદાવાદ શહેરી બસમાં 19 ઓગસ્ટ 2024માં રક્ષાબંધનના દિવસે રૂ. 12 લાખ 21 હજાર કંડકટર આવક થઈ હતી. રક્ષાબંધનના દિવસે 3 લાખ 4 હજાર પ્રવાસીઓએ અમદાવાદ શહેરી…

Read More

ગૃહ પ્રધાન અમિત શાહ થોડા હિંદુઓને નાગરિક બનાવીને કેવું રાજકારણ ખેલી રહ્યા છે? ગુજરાતમાં 5 હજારથી વધારે વિદેશી હિંદુ નથી દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓક્ટોબર 2024 Gujarat: ગૃહ પ્રધાન અમિત શાહે 19 ઓગસ્ટ 2024માં ગુજરાતના 188 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી. Gujarat  અમદાવાદના 90, આણંદના 2, કચ્છના 3, મહેસાણા 10, વડોદરાના 3, મોરબી 36, પાટણ 18, રાજકોટ 6, સુરેન્દ્રનગર 20 નાગરિકતા પત્ર આપ્યા. પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસી આવતા સેંકડો લોકો અંગે કંઈ કહ્યું ન હતું. પોલીસ થોડીને જ પકડી શકે છે બીજા દેશમાં ઘુસી જાય છે. અમિત શાહ અમિત શાહે 19 ઓક્ટોબર 2024માં અમદાવાદ ખાતે જણાવ્યું કે આ અત્યંત ભાવુક…

Read More

Sajid Kothari28મી જાન્યુઆરી 2022માં  લાજપોર જેલથી જામીન પર છૂટ્યા બાદ સુરતનો ડોન સજ્જુ કોઠારી ફરાર થઇ ગયો હતો. Sajid Kothariફરીથી ખંડણી ઉઘરાવવાનુમ શરૂ કર્યું હતું. તેથી તેની સામે બીજી વાર ગુજકોટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. તેનો ભાઈ પણ સાથે જ લાજપોર જેલમાં બંધ હતો. અગાઉ રાંદેર અને અઠવા પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2022માં Sajid Kothari જામીન પર છૂટ્યો હતો. જેલની બહાર નીકળતાં જ તેને ફરી પકડી લેવામાં આવ્યો હતો. સાગરિતો પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારીને ભગાડી ગયા હતા. 35 ગુનાનો આરોપી સજ્જુ કોઠારીને પહેલીવાર સુરતમાં તેના ઘરમાંથી જ ઝડપવામાં આવ્યો હતો. તેની…

Read More

દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓક્ટોબર 2024 Gujarat: અમદાવાદમાં 2012 પછી 12 વર્ષના લાંબા સમય પછી વૃક્ષોની ગણતરી કરશે. Gujarat વૃક્ષોની જી.આઈ.એસ., જી.પી.એસ. દ્વારા ગણતરી કરશે. જાત, વય, લોકેશન, થડનો ઘેરાવો, અંક્ષાશ અને રેખાંશ દરેક વૃક્ષનું બતાવાશે. વૃક્ષની ગણતરી સમયે એક યુનિક નંબર આપવામાં આવશે. દુલર્ભ પ્રકારના વૃક્ષોની અલાયદી વિગતો એકત્ર કરવામાં આવશે. 1 વૃક્ષ દીઠ રૂ. 8નું ગણતરીનું ખર્ચ કંપનીને આપવામાં આવશે. સર્વે માટે એક વૃક્ષ દીઠ 7.89 રૂપિયા ખર્ચવામાં આવશે. તે આઈટી રીસોર્સ પ્રા.લી.ને કામ સોંપાયું છે. સેન્સસની કામગીરી SAAR નામની એજન્સી 6 મહિનામાં કામ પૂરું કરશે. 10 લાખ વૃક્ષો હોય તો રૂ. 80 લાખનું ખર્ચ અને દાવા પ્રમાણે…

Read More

વડોદરા, 20 ઓક્ટોબર 2024 Gujarat વડોદરા શહેર નજીક વિરોદ ગામની સીમમાં વડોદરા પાંજરાપોળ ટ્રસ્ટની માલિકીની જમીન પર ગણોતિયાઓનો કબજો હતો. Gujarat પાંજરાપોળ ટ્રસ્ટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટે દાવો મંજૂર રાખીને 2 લાખ 50 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો પાંજરાપોળનો સોંપી દેવા માટે હુકમ કર્યો હતો. બે કેસમાં રૂ. 30 કરોડની જમીનો કબજો પરત મળ્યો છે. હજુ 600 એકર જમીન પર માથાભારે લોકો ઘૂસી ગયા છે. એક એકરે 43560 ચોરસ ફૂટ જમીન થાય છે. અહીં એક ફટનો ભાવ 300 લેખે રૂ. 780થી 800 કરોડની જમીન છે. વડોદરાથી એક કિલોમીટર દૂર છે. જ્યાં પ વર્ષ પછી આ જમીનનો ભાવ…

Read More

ગુજરાતી પત્રકારત્વ શું અદાણી, અંબાણી અને મોદીની એડી નીચે કચડાઈ રહ્યું છે? મુંબાઈ સમાચાર અને ગાંધીજીના સમયનું પત્રકારત્વ ઉદ્યોગપતિઓ દબાવી રહ્યા છે દિલીપ પટેલ અમદાવાદ Gautam Adani: ગુજરાતમાં પત્રકારત્વએ બે સદીમાં સારો એવો વિકાસ સાધ્યો છે. હવે વળતા પાણી છે. Gautam Adani વળતા પાણીના ઘણા કારણો છે, તેમાં સાક્ષરતા, ગરીબી, ટીવી ચેનલ, સોશિયલ મીડિયા જેવા કારણો તો છે જ પણ ઉદ્યોગપતિઓ પોતાના ધંધાના વિકાસના લાભ માટે સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે. જે અગાઉ પવિત્ર એવા આ ધંધામાં હતા તેઓ ઉદ્યોગ પતી બનવા માટે સત્તાની પડખે રહેવાનું શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારતમાં ક્રાંતિ લાવવા અને દેશને આઝાદ કરવા ગુજરાત અને ગુજરાતી…

Read More

50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓગસ્ટ,2024 Ahmedabad: 3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છે. Ahmedabad : મોટા ભાગે તો કામ જ નથી થતું. ઓનલાઈન CCRS તેમજ ફરિયાદ કરી શકાય છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડિયાના બોડકદેવ વોર્ડમાં અત્યંત ખરાબ હાલત છે. અહીં પીવાના પાણીની પાઈપલાઈન લીક થવાની ફરિયાદ એક અઠવાડિયે નિકાલ થતી નથી. અમદાવાદમાં રોજ 1811 ફરિયાદ ગટરને લગતા પ્રશ્નોને લઈ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને…

Read More

બાયોડાયવર્સિટી – દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓગસ્ટ 2024 Gujarat: ગુજરાતમાં સાસણ ગીરના સુમિત જારિયા અને સમસુદ્દીન જારિયા 20 વર્ષથી અલગ-અલગ પ્રકારની કેરીની જાત પર અભ્યાસ કરી રહ્યા છે. Gujarat કુલ સાડા ચાર હજાર આંબા છે. જેમાં ત્રણસો પ્રકારની કેરીઓ થાય છે. છેલ્લાં 20 વર્ષથી આ આંબા છે. આ પ્રકારની કેરીઓ તેમના ફાર્મમાં ઉગાડી રહ્યા છે. મેંગો મ્યુઝિયમ મેંગો મ્યુઝિયમ બનાવવા પણ ઇચ્છે છે. બાયોડાયવર્સિટી કલેક્ટ કરીને તેમાંથી કલમ બનાવીને કેરી ઉગાડવાના શોખીન છે. તેની કલમ ખેડૂતોને આપે છે. કૃષિ પ્રવાસન વિકસાવવા ભવિષ્યમાં પોતાના ખેતરમાં કેરીનું મ્યુઝિયમ બનાવવાની ઇચ્છા ધરાવે છે. સરકાર કેરીની વિવિધતાનું પ્રદર્શન તેના ફાર્મમાં કરે છે. 230ની કેરીનો…

Read More

અમદાવાદ, 19 ઓગસ્ટ 2024 Gujarat: અમદાવાદના માંડલ તાલુકાના નાના ઉભાડા ગામના રહેવાસી અને નિવૃત્ત શિક્ષક એવા દયાળજી બેચરભાઈ પટેલે પાંચ વર્ષે પહેલા પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. Gujarat 2019માં અમદાવાદ જિલ્લામાં સુભાષ પાલેકર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. સફરજન, અંજીર, નારંગી તેમના ખેતરમાં પેદા થાય છે. પાંચ વર્ષમાં રૂ. 20થી 25 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. પુત્ર મહેલુ મદદ કરે છે. પિતા-પુત્રની જોડી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આર્થિક સમૃદ્ધિનાં દ્વારા ખોલી આપ્યા છે. આ વર્ષે દોઢ વીધામાં હળદરમાં આવક મેળવી છે. પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ તો ખોલે છે. રાસાયણિક…

Read More