કવિ: દિલીપ પટેલ

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકાર ખેલ પાડી દેવાની હતી અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 Adani: અદાણી સામે સંયુક્ત સંસદીય તપાસ સમિતિની માંગણી કરી છે. જો તેમ થાય તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે અદાણીના ગુજરાતના 3 મહા બંદરો સોંપી દેવાની તપાસ પણ થઈ શકે છે. Adani ગુજરાતમાં 4 બંદરોના માલિક છે. આ બંદર બે કચ્છમાં અને 2 દક્ષિણ ગુજરાતમાં છે. કેન્દ્ર સરકારના આદેશ વગર ગુજરાત સરકાર કોઈ નિર્ણય લેતી નથી. તેથી બની શકે કે આ નિર્ણય પાછળ મોદીએ ખાનગી સૂચના આપી હોય. ગુજરાતના બંદરો પર અદાણીની સત્તા સદીઓ સુધી રહે એ રીતે લોકસભાની ચૂંટણીમાં ચાલ ચાલવામા આવી હતી. ગુજરાતના બંદરો પર…

Read More

ગુજરાતમાં જુવારમાંથી ગોળ બનાવવાની શક્યતા દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 Krushi Mahiti: શેરડી જેવો જુવારનો ગોળ બનાવવા નવું સંશોધન, જુવારની મીઠાશ એટલી બધી હોય છે કે મધમાખી તેમાંથી મધ બનાવે છે. Krushi Mahiti જુવારના મીઠા સાંઠામાંથી રસ કાઢી ગોળ બનાવી શકાય છે. સુરતના જુવાર સંશોધન કેન્દ્રમાં ગોળ બનાવી શકાય એવી જુવાર અનાજની જાતો અલગ તારવી છે. જી.એસ.એસ.વી. 148 જાતની જુવાર ગોળ બનાવવા માટે અનુકૂળ છે. તેનો ગળપણનો આંક 20 જેટલો છે. એક હેક્ટરમાંથી 3,000થી 3,500 કિલો દાણા, 2,800થી 3,000 કિલો ગોળ અને 8,000થી 10,000 કિલો સૂકું ઘાસ મેળવી શકાય છે. જુવાર વાવેતર જો ગુજરાતમાં મીઠી જુવાર 50 હજાર હેક્ટરમાં…

Read More

દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓગસ્ટ 2024 Krushi Mahiti: જ્યારે નર્મદા યોજના લાવવાની હતી ત્યારે ખેડૂતોને કહેવામાં આવતું હતું કે, નર્મદાના પાણીથી સફરજન પેદા થશે. Krushi Mahiti કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા) ગામના શાંતિલાલ દેવજીભાઈ માવાણી ગુજરાતમાં સફરજન પાકે એવા પ્રયોગો કરી રહ્યાં છે. કચ્છી કેસર, કચ્છી ખારેક, પપૈયા, દાડમ, કેળા, ડ્રેગન ફળ બાદ હવે કચ્છી સફરજનની ખેતીનો પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલેક અંશે સફળતા મળી છે. તેઓ કચ્છમાં અંજીર અને હવે નાળિયેરીની ખેતી પણ કરી રહ્યાં છે. પહેલો પ્રયોગ નિષ્ફળ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની ઠંડીમાં ઉગતા સફરજન કચ્છના 47 ડીગ્રી ગરમ રણમાં 2015થી આ પ્રયોગો કરી રહ્યા છે. પહેલાં…

Read More

Sajid Kothari: પોરબંદર જેલમાં સુરતના ડોનની ઈડીની તપાસ, પોરબંદરની જેલમાં બંધ ડોન સજ્જુએ  લોકોને ડરાવી ધમકાવીને સ્થાવર મિલકતો ભેગી કરી હતી.  રૂ. 4.29 કરોડની 31 સ્થાવર મિલકત ED -એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા 28 માર્ચ 2024માં ટાંચમાં લેવામાં આવી હતી. 31 મિલકત જપ્ત કરી હતી. ED એ મની લોન્ડરીંગનો ગુનો દાખલ કર્યો હતો. સજ્જુએ પોરબંદરની જેલમાં ઈડીના અધિકારીઓ સાથે સારું વર્તન કર્યું ન હતું. તેથી તે વધારે આક્રમક બન્યા હતા. પોરબંદરની જેલમાં તેની પૂછપરછ  એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં મિલકતોમાં તેની સાથે અનેક લોકો ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. પોરબંદર જેલમાં સજ્જુની સ્ફોટક પૂછપરછ પોરબંદર જેલમાં સજ્જુ કોઠારીની સુરત…

Read More

શ્રી દાદા લાડ ખેત પદ્ધતિ, જે કામ 28 વર્ષે થયું તે કામ 1 વર્ષમાં કરી શકે તેમ છે દિલીપ પટેલ અમદાવાદ, 13 ઓગસ્ટ 2024 Krushi Jagat: ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર દાદા લાડ કોટન પ્રોડક્શન ટેકનૉલૉજીનો પ્રયોગ કર્યો છે. Krushi Jagat મહેસાણાના વિસનગરના કુવાસણા ગામના 59 વર્ષના ખેડૂત ગીરીશકુમાર મંગળદાસ પટેલે કપાસના પાકમાં શ્રી દાદા લાડ કપાસ તંત્ર જ્ઞાનની પદ્ધતિ અપનાવી છે. વીઘે દોઢથી બે ઘણું ઉત્પાદન વધી જતું હોવાનો તેમનો દાવો છે. તેઓ બે વર્ષથી કપાસની દાદા લાડ પ્રકારની ખેતી કરે છે. કપાસ પેદા કરવાની નવા પ્રકારની તકનિકની ખેતીને બે વરસ પુરા થયા છે. જેમાં દોઢ ઘણાથી બે ઘણું…

Read More

અમદાવાદ, 13 ઓગસ્ટ 2024 Krushi Mahiti: સદીઓથી બાયોચારનો ઉપયોગ ખેડૂતો કરતાં રહ્યાં છે. ગુજરાતના આદિવાસી ખેડૂતો તેનો ઉપયોગ કરતાં આવ્યા છે. Krushi Mahiti તેઓ ખેતરની જમીન અને જંગલની જમીન ઉપર પડેલા કચરાને અને લાડકાને આગ લગાવીને ખાસ વિધિ કરે છે. ગુજરાતમાં 9 લાખ ખેડૂતો હવે સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં હોવાથી તે માટે દેશી ખાતર તથા છાણની મોટી જરૂરિયાત ઊભી થઈ રહી છે. તેટલો પુરવઠો પણ નથી. તેથી બાયોચાર પદ્ધતિ અમલી બનાવવા ગુજરાતના ખેડૂતો આગળ વધી રહ્યાં છે. 2050 સુધીમાં કૃષિ ઉત્પાદનમાં 70 ટકાનો વધારો કરવાની જરૂર પડવાની છે. અધોગતિ પામેલી જમીનમાં મોટા પાયે કાર્બન ભંડારને પુન:સ્થાપિત કરવો…

Read More

દિલીપ પટેલ અમદાવાદ, 13 ઓગસ્ટ 2024 Vastrapur lake: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખડી સમિતિના અધ્યક્ષ અને ઔડાની અધ્યક્ષ હતા ત્યારે વસ્ત્રાપુરનું સુંદર તળાવ ખતમ થવા લાગ્યું હતું. Vastrapur lake અમિત શાહ અહીંયા સાંસદ છે. ભૂપેન્દ્ર પટેલનો બોડકદેવ મત વિસ્તારમાં વસ્ત્રાપુર તળાવ આવે છે. જેને ઉંદરોએ કોરી ખાધું હવે નેતાઓ કોરી ખાય છે એવો ઘાટ થયો છે. કારણ કે અમદાવાદ શહેરના સત્તાવાળાઓની નિષ્ફળતાના કારણે તળાવને ઉંદરોએ કોરી ખાધું છે. તેનું સમારકામ કરવા માટે પહેલાં રૂ. 5 કરોડનું ખર્ચ નક્કી કરાયું હતું પછી તે વધીને હવે રૂ. 25 કરોડ થયું છે. તળાવનું નામ 6 મહિનામાં પૂરું કરવાનું હતું છતાં તેનું અડધું…

Read More

Sajid Kothari: સજ્જુ પર કોઈ ભરોસો કરતું ન હતું. તેના લોહીમાં માત્ર પૈસા વહેતા હતા. તે જ્યાં પૈસા દેખે ત્યાં મિત્રો અને દુશ્મન ભૂલી જતો હતો. Sajid Kothari: તેને કાયમ મિલકતો અને મસલ્સ દેખા ગયો હોય એને કાયદો તોડ્યો હોય એવી એક પણ ઘટના જણાતી નથી. તે કાયમ સંગઠિત ગુનામાં માનતો હતો. સુરત શહેરના નાનપુરા જમરૂખ ગલીતા હતા. તે નિયમિત રીતે જીમમાં કસરત કરતો હતો. તેના મસલ્સ જોઈને તેની પડકારવાની કોઈ હિંમત કરે નહીં એવું તેનું શરીર છે. પણ તેની છાતી નબળી છે. જીગર તેનામાં નથી. જે જે કરે તે ટોળી લઈને જ કરતો હતો. એકલો કોઈ જગ્યાએમાં રહેતા માથાભારે…

Read More

અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી વધુ 37 હજાર છે દિલીપ પટેલ અમદાવાદ, 12 ઓગસ્ટ 2024 Gujarat: ભૂપેન્દ્ર પટેલની ભાજપ રાજ્ય સરકારે ફરી એક વખત દાવો કર્યો છે કે, સરકારી શાળાઓ સુધીરી હોવાથી બાલકો હવે ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યાં છે. પણ ભૂપેન્દ્ર પટેલનાં આંકડા સાચા છે પણ સારી શિક્ષણ અને સારી શાળાઓ રાતોરાત બની ગઈ હોવાનો દાવો સાવ પોકળ છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં બાલવાડીકાથી ધોરણ 12 સુધીના કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી અને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. 10 વર્ષમાં 7 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. 2024-25માં અમદાવાદ શાળા બોર્ડમાં સૌથી…

Read More

રિલાયન્સ છટણી દિલીપ પટેલ અમદાવાદ, 11 ઓગસ્ટ 2024 Gujarat: મુકેશ અંબાણીએ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિની 46મી વાર્ષિક સામાન્ય સભા – એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 23માં 2.6 લાખ નવી નોકરી આપી છે. Gujarat તેની સાથે જ 3.9 લાખ કર્મચારી થઈ ગયા હતા. 2023ના અંત સુધીમાં રિલાયન્સમાં 4 લાખ કર્મચારીઓ થઈ ગયા હતા. તેમ છતાં રિલાયંસના એફેર્સ ચીન, અમેરિકા અને યુરોપમાં આર્થિક મંદીના કારણે વૈશ્વિક નોકરી બજારમાં અનિશ્ચિતતા હતી. જેના કારણે ઘણા દેશોમાં લોકોએ નોકરી ગુમાવી હતી. હવે ભારતનો વારો આવ્યો છે. સૌથી મોટી કંપનીઓ કર્મચારીઓનો ઘટાડો કરી રહી છે, તો નોકરીની સ્થિતિ વધુ ખરાબ થશે. દર વર્ષે 80…

Read More