Gujarat: ગુજરાત યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડો. પ્રદીપ પ્રજાપતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ગુજરાત વિશ્વ વિદ્યાલયના કૃષિ અર્થશાસ્ત્રી 36 વર્ષ સુધી ખેતી અર્થશાસ્ત્ર ભણાવતાં રહ્યાં હતા. હવે તેઓ ખેડૂત બન્યા છે. જાતે ખેતી કરે છે. આ પ્રોફેસર વર્ષે 400થી 500 વિદ્યાર્થીઓને કૃષિ અર્થશાસ્ત્ર ભણાવતાં હતા. આ પ્રાધ્યાપક – પ્રોફેસરે 40 વિદ્યાર્થીઓને કૃષિ માટે પીએચડી કરાવ્યું છે. તેમણે 50 જેટલાં સંશોધન પત્ર લખ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય ડીલીટની પદવી મળી છે. આવા પ્રોફેસર બીજા કોઈ નહીં પણ ડો. પ્રદીપ પ્રજાપતિ છે. એચએલ કોમર્સ કોલેજમાં 3 વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કરીને તેઓ Gujarat વિશ્વ વિદ્યાલયમાં ડીપાર્મેન્ટ ઓફ ઈકોનોમિક્સમાં એગ્રિકલ્ચર ઈકોનોમિક્સ ભણાવતાં હતા.…
કવિ: દિલીપ પટેલ
Gujarat: અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી ચામડી બેંક છે. રોટરી ક્લબે રૂ. 48 લાખ રૂપિયાના સાધનો આપ્યા છે. 2023થી આખા ભારતમાં ચામડી બેંક શરૂ કરવાનું સામાજિક સંસ્થાઓએ ઝૂંબેશ શરૂ કરી છે. દેશના મોટા તમામ શહેરોમાં ચામડી બેંક કામ કરી રહી છે. હવે તેમાં અમદાવાદ મોડેથી જોડાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં દાઝેલા 400 દર્દી દાખલ થાય છે. એકસીડન્ટના દર્દીઓને ક્યારેક ચામડીની જરૂર પડે છે. ચામડી લગાવવાના 200 ઓપરેશન કરવામાં આવે છે. ચામડી બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ ધ્વારા ચલાવવામાં આવશે. ગુજરાતમાં 23 વર્ષના વિલંબ બાદ ચામડી બેંક શરૂ કરાઈ છે. જે વ્યક્તિએ…
Gujarat: રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુર તાલુકાના ખેડૂત જયંતીભાઈ ઝાપડિયા શિયાળામાં 4 વીઘા જમીનમાં તરૂબૂચની ખેતી કરી છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. એક એકરે 500 મણ એટલે કે 10,000 કિલો તરબૂચ પકવે છે. અને હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 24700 કિલોનું ઉત્પાદન ગણી શકાય છે. 24.7 ટન ઉત્પાદન એક હેક્ટરે કર્યું છે. ઉનાળામાં 30થી 40 ટન પાકતાં હોય છે. જેનો ભાવ કિલોના 5થી 15 સુધી હોય છે. જ્યારે શિયાળામાં પાકેલાં તરબૂતના એક કિલોના રૂ.25નો ભાવ મળ્યો છે. 11 કિલોનું રૂ.275નું તરબૂચ 11 કિલોનું સૌથી મોટું તરબૂચ તેમના ખેતરમાં થયું છે. જે રૂ.275માં વેચાયું હતું. 8થી 9 કિલોના તરબૂચ અનેક થયા હતા.…
Gujarat: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં સિંચાઈ યોજના ખુલ્લી મૂકી હતી. ગુજરાતના પતોના પુત્ર અને દેશના વિશ્વ વિખ્યાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની પ્રજાને કહી રહ્યાં છે કે મોદીની આ ગેરંટી છે. તે પૂરી થશે. તેઓ જે કહે છે તે કરે છે. આખા ગુજરાતને પોતાનો પરિવાર માને છે. તેથી કહે છે કે મારા પરિવાર સુખી પરિવાર, તેનું જીવન સરળ કર્યું. મોદીએ દેશના વડાપ્રધાન બનવા માટે ગુજરાતના તેના 7 કરોડના પરિવારનો સીડી તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે ગુજરાતમાં 13 વર્ષ એકચક્રિ શાસન કર્યું. તેમણે ગુજરાતના બીજા નંબરના દુખી પરિવારોને ખાતરી આપી હતી કે તેમારું જીવન સુખી કરીશ. હું મારા પરિવારના ખેડૂતોનું…
Gujarat: રાજકોટના ટોલનાકા પર ખારેક વેચાય છે. તે હરીપર ગામ અને આસપાસના ગામની ખારેક અહીં વેચાવા આવે છે. તે પૈકીના એક ખેડૂત રાજકોટના પડધરી તાલુકાના હરીપર – ખારી ગામના 72 વર્ષના ખેડૂત ખોડાભાઈ નાનજી ડોબરીયા કુલ 6 હેક્ટર જમીનમાં રાજકોટમાં બારાહી ખારેકની ખેતી કરે છે. તેઓ મુંદરા કચ્છથી એક રોપાના રૂ. 2500ના ભાવે લાવેલા આજે એક રોપાનો ભાવ રૂ. 4 હજાર છે. ખોડાભાઈ કહે છે કે, 3 વર્ષે ફાલ આવે છે. વૃક્ષનું 70થી 80 વર્ષ આયુષ્ય છે. રોગ આવે તો તેના થડને જીવાત ખાઈ જાય તો ઝાડ પડી જાય છે. સૌરાષ્ટ્રમાં દર 3 વર્ષે એક વખત વરસાદના કારણે ખારેક નિષ્ફળ…
Gujarat: શક્તિસિંહ ગોહીલ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોંગ્રેસની પડી નથી, તેથી કોંગ્રેસ પડે છે ભાજપની બેસુમાર દોલત અને સત્તા ભલભલાને ખરીદી શકે છે 1915થી 1924 સુધીના 100 વર્ષમાં કોંગ્રેસને ગાંધીજીએ મજબૂર કરી આપી હતી. ગાંધીજી પોરબંદરના વતની હતા. જેમણે કોંગ્રેસને ઊભી કરી તેને 100 વર્ષ થયા છે. હવે 100 વર્ષ પછી કોંગ્રેસને આખરી ખીલો પોરબંદરના વતની એવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસનો આખરી ખીલો મારી દીધો છે. અર્જુન મોઢવાડિયા સત્તાની લાલચે ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાતમાં મજબૂત વિરોધપક્ષ હવે રહેશે કે કેમ તે એ મોટો સવાલ છે. ભારત હવે નિશ્ચિત પણ સરમુખત્યારશાહી…
Gujarat Political News: રાજસ્થાનમાં ભારતીય આદિવાસી અધિકાર પક્ષ ઊભો થયો છે. 3 બેઠકો જીતી છે. જે હવે ગુજરાતમાં આવવાની તૈયારીમાં છે. ગુજરાતમાં આ પક્ષ ચૂંટણી લડશે. નવો પક્ષ આવશે તો તેઓ 4 બેઠકો પર લડી શકે છે. દાહોદમાં રાજુ વલવઈ છે તેમને રાષ્ટ્રીય પ્રવક્તા નવા પક્ષના છે. સરકારની શિક્ષક કરીકેની નોકરી છોચી છે. આદિવાસી મત વિસ્તારમાં ગુજરાતનો એક માત્ર કૌટુંબિક પક્ષ આદિવાસી પક્ષ તૂટવાની તૈયારીમાં છે. તેના પ્રમુખ મહેશ વસાવા છે. જેમાં દિલીપ વસાવા – રાષ્ટ્રિય મહામંત્રી છે. તેઓ બન્ને છોટુ વસાવાના પુત્રો છે. મહેશ વસાવા ભાજપમાં ભળી જવા કે ભાજપને ટેકો આપવાની જાહેરમાં વાત કરી ચૂક્યા છે. પણ આદિવાસી…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર અને મહેમાનોની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી, પરંપરાને પ્રતિબિંબિત કરતી, ભવિષ્યને પ્રતિબિંબિત કરતી. લગ્નના તમામ કાર્યક્રમોનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું. અને તમામ પાર્ટિસિપન્ટ્સનું પરફોર્મન્સ ઉત્તમ હતું. મહેંદી કાર્યક્રમ અદ્ભુત હતો અને મુખ્ય સમારોહ સમૃદ્ધ પરંપરાઓ સાથે યોજવામાં આવ્યો હતો. લગ્નોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. તમે નીચે જોઈ શકો છો.…
Bjp Gujarat ભાજપની પહેલી યાદીમાં 15 બેઠકો પરથી પાંચ સાંસદોને ઉમેદવાર બનાવાયા નથી તેના ગણિત સમજવા જેવા છે. ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતના 15 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા એની પાછળ ચોક્કસ ગણિત છે. એનડીએ અને ઇન્ડિયા વચ્ચે મુકાબલો ગુજરાતથી શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. તેમને 370, રામમંદિરનો સામનો કરવો પડશે. જોકે, કોંગ્રેસને નિરાંત એ છે કે, ગુજરાતમાંથી મોદી ચૂંટણી લડવાના નથી. ઉત્તર પ્રદેશમાં અનુપ્રિયા પટેલ, ઓમપ્રકાશ રાજભર, સંજય નિષાદ અને જ્યંત ચૌધરી એમ ચાર પ્રાદેશિક પક્ષો વચ્ચે છ બેઠકો ભાજપ માટે મોટી મૂંઝવણ છે. આવું ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલ નથી. આપ -…
Indian Idol 14 Winner: વૈભવે કહ્યું, “ઇન્ડિયન આઇડલ 14ની ટ્રોફી જીતવી એ એક સ્વપ્ન જેવું લાગે છે. આ પ્રિય અને અદ્ભુત શોના વારસાને આગળ વધારવું એ ખૂબ જ સન્માનની વાત છે. ઇન્ડિયન આઇડોલ 14 વિજેતા: ટેલિવિઝનના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ 14’નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે રાત્રે થયો હતો, જેમાં આ સિઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. ‘કાનપુર કા તરાના’ વૈભવ ગુપ્તાએ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 14’ની ગ્રાન્ડ ટ્રોફી જીતી છે. ટ્રોફીની સાથે તેને 25 લાખ રૂપિયાનો ચેક અને ‘હોટ એન્ડ ટેકી’ બ્રેઝા કાર મળી હતી. વૈભવ છ ફાઇનલિસ્ટમાંનો એક હતો, જેમાં શુભદીપ દાસ ચૌધરી, અનન્યા પાલ, આદ્ય મિશ્રા,…