24 C
Ahmedabad
- Advertisement -spot_img

CATEGORY

Surendranagar

જુગારનો અડ્ડો ચલાવનારે કર્યો આક્ષેપ-પોલીસે જુગારધામ ચલાવવા રૂ.20 લાખનો હપ્તો માંગ્યો જે ના આપતા LCB એ રેડ કરી!!

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામમાંથી ચાર દિવસ પહેલા એલસીબીએ ઝડપી પાડેલા જુગારધામના કેસ મામલે જુગારનો અડ્ડો ચલાવનારે પોલીસ ઉપર હપ્તાની રકમ વધારવા અંગેની...

સુરેન્દ્રનગરના બસ સ્ટેશનનુ આઠ વર્ષથી કામ ચાલુ પણ બસ સ્ટેન્ડ બનતુ નથી!! મંત્રીને લોકોએ ઘેરી લેતા થઈ જોવા જેવી!!

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડનું છેલ્લા આઠ વર્ષથી કામ ચાલુ છે પણ હજુ સુધી કામ પૂર્ણ નહિ થતા લોકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી...

અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર લીમડી નજીક બે ટ્રકો સામસામે ભટકાતા સળગી ઉઠી! બન્ને ટ્રક ચાલકો જીવતા સળગી જતા અરેરાટી!

અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર લીમડી નજીક બે ટ્રકો સામસામે ભટકાતા સળગી ઉઠી હતી અને આ ઘટનામાં બન્ને ટ્રક ચાલકો જીવતા સળગી જતા અરેરાટી ફેલાઈ જવા...

સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા ગેસના 10 સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં નાસભાગ

--રહેણાંક વિસ્તારમાં 50થી વધુ ગેસ સિલિન્ડર કોણે રાખ્યા?નિયમ વિરુદ્ધ રેસિડેન્ટ એરિયામાં બેદરકારી દાખવનાર તત્વો એ લોકોના જીવ સામે ઉભું કર્યું જોખમ સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલા રહેણાંક...

સુરેન્દ્રનગરના નવાગામ પાસે સીએનજી ટેમ્પોમાં ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના ટેમ્પોમાંજ કમકમાટીભર્યા મોત

સુરેન્દ્રનગરના નવાગામ પાસે સીએનજી ટેમ્પોમાં ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના ટેમ્પોમાંજ કમકમાટીભર્યા મોત થઈ ગયા હોવાનો બનાવ બનતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરેન્દ્રનગર...

સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ,82 ગામડાઓમાં અંધારપટ છવાયો,નદી-નાળા છલકાયા

  સુરેન્દ્રનગર જિલ્લામાં જોરદાર વરસાદ પડતાં ચોટીલા પંથકમાં 82 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી નદી,નાળા છલકાઈ ગયા છે,શનિવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુ.નગર...

ધ્રાંગધ્રાના દુદાપૂર ગામની સીમમાં બોરવેલમાં પડી ગયેલા બાળકનો જીવ બચાવતા આર્મીના જવાનો

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપૂર ગામની સીમમાં આવેલા 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા અઢી વર્ષના માસુમ બાળકને માત્ર 40 મિનીટમાં જ આર્મીના જવાનો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં ‘ઝાલાવાડ બિઝનેસ કોન્ક્લેવ-2020’નું ઉદ્ઘાટન કર્યું..

બે દાયકામાં ગુજરાતમાં MSMEની સંખ્યા 2.74 લાખથી વધીને 8 લાખ, ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ થઈ ગયું છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...

આજથી સુરેન્દ્રનગર-રાજકોટ રૂટ પર ડબ્બલ ટ્રેકનું કામ શરૂ થતાં તા. 11 જૂન સુધી રેલ વ્યવહારને થશે અસર,બે ટ્રેન રદ્દ

સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો ને આજથી 11 જૂન સુધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ રેલવે સેક્શનમાં આવતા વાંકાનેર, અમરસર...

અમદાવાદ-કચ્છ હાઇવે ઉપર ટેન્કર-ટ્રક અકસ્માતમાં એકનું મોત છ વાહનો સળગ્યા,27 કલાકથી ટ્રાફીક જામની સ્થિતિથી વાહનચાલકો પરેશાન

અમદાવાદ-કચ્છ હાઉવે છેલ્લા 27 કલાકથી બંધ છે અહીં માલવણ હાઇવે પર થયેલા અકસ્માતની ઘટના બાદ 27 કલાક થવા છતાં હજુસુધી અમદાવાદ કચ્છ હાઇવે ઉપર...

Latest news

- Advertisement -spot_img