કવિ: Sports Desk

આજથી ન્યુઝીલેન્ડ અને બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન ટીમ વચ્ચે અભ્યાસ મેચની શરૂઆત થઇ છે. ત્યારે આજે મુંબઇમાં પ્રેસિડન્ટ ઇલેવન ટીમે પહેલા બેટીંગ કરતા 295 રન કર્યા હતા અને ન્યુઝીલેન્ડની ટીમને 296 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા પ્રેસીડન્ટ ઇલેવન ટીમે 50 ઓવરમાં પ્રૃથ્વી શો 66 રન, લોરેશ રાહુલ 68 રન અને કરૂણ નાયર 78 રનની અડધી સદીની મદદથી 9 વિકેટના ભોગે 295 રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ ટીમ તરફથી ટ્રેંડ બોલ્ડે શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી હતી. તો મિચેલ સેંટનરે 2 અને ર્ઇશ સોઠી અને ટીમ સાઉદીએ 1-1 વિકેટ ઝડપી હતી.

Read More

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની શરૂઆત 22 ઓક્ટોબરે થવાની છે. ભારતમાં થનારી મેચોમાં સ્પિન બોલરોને ઘણી મદદ મળતી હોય છે અને આ વાતને ધ્યાન રાખીને કીવી ટીમે સ્પિનર મિશલ સેંટનર ભારતીય ટીમના બેટ્સમેનો માટે એક પ્લાન તૈયાર કરી લીધો છે. સેંટનરે કહ્યું કે બોલરને વિકેટ પર તેજ ગતિથી ફેંકીશું એટલે બેટ્સમેન ભૂલ કરે. જો તમે કેટલાક ખાલી બોલ નિકાળી શકો તો બેટ્સમેનો પર દબાણ બનશે. તેવામાં તેઓ પોતાની વિકેટ ગુમાવી શકશે. અમે આવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોહલીથી નિપટવાને લઈને સેંટનરે કહ્યું કે આ સહેલું નહીં હોય, વિરાટ ઘણો સારો ખિલાડીછે. તે ઓસ્ટ્રેલિયા સામે સારુ રમ્યો હતો.…

Read More

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વન ડે મુકાબલામાં પાકિસ્તાને બાબર આઝમની સદી અને શાદાબ ખાનની સાથે તેમની સદી ભાગીદારી અને બોલરોને જબરદસ્ત પ્રદર્શનની મદદથી શ્રીલંકાને 32 રનથી હરાવ્યું. પાકિસ્તાન દ્વારા અપાયેલા 220 રનના લક્શ્યનો પીછો કરતા શ્રીલંકાની પૂરી ટીમ 187 રન પર સમેટાઈ ગઈ. આ જીતથી પાકિસ્તાને 5 મેચની સીરીઝમાં 2-0નો સ્કોર બનાવ્યો. આની પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પોતાની ઈનિંગ્સની ખૂબ ખરાબ શરૂઆત કરી. ટીમે 101 રન પર જ છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમ (101) અને શાદાબ (નોટઆઉટ 52)એ સાતમી વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી અને ટીમને સંભાળી તેમજ શ્રીલંકાની 9 વિકેટ…

Read More

ભારત સામે વન ડે શ્રૃંખલા પહેલા ન્યૂઝીલેન્ડ ટીમ કાલથી બોર્ડ અધ્યક્શ એકાદશની સામે અભ્યાસ મેચ રમશે જેમાં તેમનું લક્શ્ય સ્પિન બોલિંગ રમવાનો ખૂબ જ અભ્યાસ કરવો પડશે. કેન વિલિયમસનના વડપણ વાળી કીવી ટીમે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા પર કેટલાક સત્રોમાં અભ્યાસ કર્યો છે જ્યાં આજથી મેચ રમાશે. વિલિયમસન, રોસ ટેલર અને માર્ટન ગુપ્ટિલ શ્રૃંખલાથી પહેલા લય હાંસલ કરવી પડશે. બીજી તરફ બોર્ડ અક્યક્શ એકાદશ ટીમ યુવા છે જેની કેપટનશીપ મુંબઈના બેટ્સમેન શ્રેયસ ઐયર કરશે જેમણે ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. ઐયર, કરૂણ નાયર, વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત અને યુવા પૃથ્વી શો સારું પ્રદર્શન કરીને ચયનકર્તાઓ પર છાપ છોડવા ઈચ્છશે.…

Read More

WWEમાં હાલના સમયમાં મહિલા વર્ગની ફાઈટને પણ ઘણી લોકપ્રિયતા મળી રહી છે. ભારતની સાથે સાથે દુનિયામાં મહિલા WWEમાં વધતી લોકપ્રિયતાને જોઈને કંપની પહેલીવાર કોઈ ભારતીય મહિલા પહેલવાન સાથે કરાર કર્યો છે. આના માટે તેમને પૂર્વ વેટ લિફ્ટર કવિતા દેવીને પસંદ કરી છે. જે WWE દ્વારા આયોજિત માય યંગ ક્લાસિક ટૂર્નામેન્ટમાં હિસ્સો રહી છે. આ વાતની ઘોષણા નવી દિલ્હી પ્રવાસ દરમિયાન ચેમ્પિયન જિંદર મહલે કરી. કવિતા દેવી ભારતની ખૂબ જ પ્રખ્યાત વેટલિફ્ટર રહી ચૂકી છે. તેમણે વર્ષ 2006માં દ.એશિયાઈ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ આપ્યો હતો. સ્કૂલના દિવસોથી જ તેઓ કબડ્ડી રમતી હતી. કવિતા દેવીએ WWE રિંગના દાવ પેચ પૂર્વ વર્લ્ડ હૈવીવેટ…

Read More

ઓસ્ટ્રેલિયાથી સિરીઝ જીત્યા બાદ ભારતનો મુકાબલો હવે ન્યૂઝીલેન્ડથી થશે. રવિવારથી શરૂ થનારા આ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચ રમાશે. પહેલી મેચ રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતને ટક્કર આપવા માટે ન્યૂઝીલેન્ડ તમામ રીતે તૈયાર છે. મેચથી પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે કહ્યું કે ભારતીય ટીમને તેની જ ધરતી પર હરાવવું હંમેશા મુશ્કિલ સાબિત રહ્યું છે. પરંતુ તેઓ પણ મેજબાન ટીમને પડકાર આપવા માટે તૈયાર છે. ભારત સામે ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સિમિત ઓવર સીરીઝ માટે કીવી ટીમ ભારત પહોંચી ચૂકી છે. મહેમાન ટીમના કેપ્ટન અહીં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતનો પ્રવાસ હંમેશા મુશ્કિલ…

Read More

પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન ઈયાન ચેપલે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક મોટું નિવેદન આપ્યું છે. ઈયાન ચેપલે કહ્યું કે હાર્દિક પંડ્યામાં મેચનું સ્વરૂપ બદલનારું ઓલરાઉન્ડર બનવાની તાકાત છે. જેની ભારતને મહાન ખિલાડી કપિલ દેવના સન્યાસ લીધા બાદ તલાશ છે. સ્વાભાવિક છે કે પંડ્યાએ હાલમાં પૂર્ણ થયેલી ઓસ્ટ્રેલિયાઈ સીરીઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેપલે કહ્યું કે હાર્દિક પંડ્યા ક્શમતાવાન તેઝ બોલર ઓલરાઉન્ડર છે. જેની ભારતને કપિલ દેવના સન્યાસ પછી શોધ છે. ચેપલને આમાં કોઈ શંકા નથી કે પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં ભારતને મજબૂત કરશે અને દરેક રીતે હાલાતમાં ટીમને સફળતા અપાવવામાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે પંડ્યા જેવો…

Read More

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાના પુત્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નયન મોંગિયાનો પુત્ર મોહિત પોતાના પિતાની જેમ વિકેટકીપર નહીં પરંતુ સ્લો લેફ્ટ આર્મ બોલર છે અને તેઓ આ સમયે કોચ વિનીત વાંડેકરની સાથે બોલિંગની ટ્રેનિંગ લઈ રહ્યો છે. નયન મોંગિયાનું નામ ભારતના એવા વિકેટકીપરમાં લેવાય છે જેઓ ઘણા વર્ષોથી ભારતીય ટીમને પોતાની સેવા આપી હતી. આપને જણાવી દઈએ કે મોહિતને વિકેટકીપર ના બનવાની સલાહ પોતે નયન મોંગિયાએ આપી છે. જેના કારણે મોહિત વિકેટકીપર ના બનીને આજે સારો બોલર બનવાની લાઈનમાં છે. મોહિતનું કહેવું છે કે વિકેટકીપિંગ બનીને કંઈ કમાલ ના કરી શકો. એટલે જ  મે મારા…

Read More

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ન્યુઝીલેન્ડ સામે 22 ઓક્ટોબરે શરૂ થનારી વન ડે સીરીઝમાં પહેલા પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટથી દૂર પોતાની ફેમિલીની સાથે મસ્તી કરી રહ્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાની દિકરી જીવાની સાથે ચણાના લોટના લાડુ પર હુમલો કરી રહ્યા છે. આ વીડિયોમાં લાડુને એક તરફથી ધોની તો બીજી તરફથી જીવા ખાવાની કોશિશ કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે અત્યારે હાલમાં જ ટીમ ઈન્ડિયાએ કેપ્ટન વિરાટ કોહલીનો જીવા સાથે એક વીડિયો ઘણો વાયરલ થયો…

Read More

રુસી સુંદરી મારિયા શારાપોવાએ પ્રતિબંધ સમાપ્ત થયા બાદ પહેલું ડબલ્યુટીએ ટાઈટલ જીત્યું છે. શારાપોવાએ તિઆનજિન ઓપનના ફાઈનલમાં અરેના સાબાલેંકાને માત આપીને ટાઈટલવાળી જીત હાંસલ કરી શારાપોવાને પોતાનું છેલ્લું ટાઈટલ 2015માં જીત્યો હતો. 30 વર્ષની મારિયા શારાપોવાએ મહિલા એકલ વર્ગના ફાઈનલમાં બેલારૂષની 19 વર્ષીય અરાયના સાબાલેંકાને 7-5, 7-6 (10-8)થી માત આપીને તિઆનજિન ઓપન પર કબ્જો કરી લીધો. શારાપોવાને આ વર્ષે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં વાઈલ્ડ કાર્ડ પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. શારાપોવાએ 15 મહિનાના પ્રતિબંધની સજા પૂરી કરી એપ્રિલમાં ટેનિસ કોર્ટમાં વાપસી કરી હતી અને આ વાપસી બાદ તિઆનજિન ઓપનના સ્વરૂપે પોતાનું પહેલું ટાઈટલ જીત્યું. તેમણે ચીનમાં આયોજિત તિઆનજિન ઓપનમાં વાઈલ્ડ કાર્ડથી પ્રવેશ કર્યો હતો.

Read More