Author: Satya Day

facebook users data leak

ગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 50 કરોડ યૂઝર્સના નંબર સહિતના ડેટા લીક થયા હોવાની ચિંતાજનક વાત સામે આવી છે. આ 50 કરોડ યુઝર્સના ડેટા લીક થવાની સાથે-સાથે અન્ય સાયબર ક્રાઇમની દુનિયામાં વેચાઇ હોવાની પણ માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના લગભગ 50 કરોડ જેટલા યુઝર્સના ડેટા લીક થયાના અહેવાલ આવ્યા છે અને લીક થયેલા યુઝર્સ ડેટા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. ફેસબુક યુઝર્સના ફોન નંબર બોટ મારફતે ટેલીગ્રામ પર વેચવામાં આવી રહ્યા છે. મધરબોર્ડની રિપોર્ટ મુજબ લીક થયેલા ફેસબુક યુઝર્સના ડેટા ટેલીગ્રામ બોટ પર વેચાઇ રહ્યા છે. તેમાં ચિંતા કરવાની…

Read More
indian parliament jobs

નવી દિલ્હીઃ શિક્ષિત યુવા વર્ગ માટે સંસદમાં નોકરી મેળવવાની ઉજળી તક સર્જાઇ છે. આ  વખતે લોકસભા સચિવાલયમાં વિભિન્ન પદો પર ભરતીઓ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકસભા સચિવાલયના કેટલાક પદો પર આવેદન મંગાવાયા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2021 છે. ઉમેદવાર ઑફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. લોકસભા સચિવાલયમાં આ પદો પર થશે ભરતી લોકસભા સચિવાલય દ્વારા જારી કરેલા નોટીફિકેશન અનુસાર, હેડ કન્સલ્ટન્ટ, સોશ્યલ મીડિયા માર્કેટીંગ, સોશ્યલ મીડિયા (જૂનિયર કન્સલ્ટન્ટ), ગ્રાફિક ડિઝાઈનર, સીનીયર કંટેટ રાઈટર (હિન્દી), જુનિયર કંટેટ રાઈટર (હિન્દી)અને મીડિયા માર્કેટીંગ સહિત કેટલાક પદો પર ભરતી કરાશે. ભરતી માટે જરૂરી યોગ્યતા અલગ-અલગ પદો માટે અરજીની…

Read More
cold wave

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારાગુજરાતમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે રાજ્યમાં પાંચ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ભારે ઠંડા પવનો ફૂંકાશે . જેથી જનજીવન પર વ્યાપક અસર પડશે.રાજ્યમાં ભારે ઠંડા પવનો ફૂંકાશે, પાંચ દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી. ગુજરાતીઓ ભારે ઠંડીના કારણે ઠૂંઠવાયા હતા. ગુજરાતીઓ ભારે ઠંડીના કારણે ઠૂંઠવાયા રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા  અમદાવાદમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે. ઠંડા પવનના કારણે ઠંડીનું જોર વધ્યુ છે. જેથી જનજીવન પર અસર પડી. તો બીજી તરફ લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા.

Read More
stock trading

મુંબઇઃ ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર ભારે વેચવાલીના દબાણથી 530 પોઇન્ટ ઘટ્યો હતો. હાલ રોકાણકારોને શેરબજારને વધુ કરેક્શન આવવાની દહેશત છે. જાણો આજે બુધવારે ક્યા સ્ટોકમાં છે કમાણીનો મોકો.. આ શેરમાં જોવા મળી શકે છે તેજી આજે બુધવારે Grasim Industries, IIFL Finance, Century Plyboards, Bajaj Finserv, Omax Auto, Trent Ltd, Sharda Cropchem, Godrej Industries, Surya Roshni, Salasar Techno Engineering, PG Electroplast, P&G Health, Jash Engineering, Garware Technical Fibres, Maha Scooters અને Sintercom India જેવા સ્ટોકમાં શાનદાર તેજી જોવા મળી શકે છે. આ સ્ટોકમાં ઘટાડાની ચિંતા આજે બુધવારે Vodafone Idea, DLF Ltd, IDFC, Tata Motors, Adani Ports & SEZ,…

Read More
petrol prices

પેટ્રલ-ડીઝલના ભાવ સતત બે દિવસથી વધી રહ્યા છે અને ફરી આજે બુધવારે વધ્યા છે અને નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આજે બુધવારે રાજધાની દિલ્હીમા ડીઝલનો 76.48 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 86.30 રૂપિયા પ્રતિ લિટરની ઉંચાઇએ પહોંચી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર દીઠ 25-25 પૈસાનો વધારો થયો છે. દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ   શહેરનું નામ પેટ્રોલ/પ્રતિલિટર રૂપિયામાં ડીઝલ/પ્રતિલિટર રૂપિયામાં દિલ્હી 86.30 76.48 મુંબઇ 92.86 83.30 ચેન્નઇ 88.82 81.71 કલકત્તા 87.69 80.08 નોઇડા 85.67 76.93 રાંચી 84.80 80.91 બેંગ્લોર 89.21 81.10 પટના 88.78 81.65 ચંડીગઢ 83.09 76.23 લખનઉ 85.59 76.85

Read More
car and bike on Indian road

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર સામાન્ય પાસેથી નાણાં ખંખેરવા નીતનવા નિયમો લાવી રહી છે. હવે જૂનુ વાહન ધરાવતા ચાલકો પાસેથી નવા ટેક્સના નામ નાણાં ઉભા કરવા નવો નિયમ લાવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પર્યાવરણને પ્રદૂષિત કરતા જૂના વાહનો પર રોડ ગ્રીન ટેક્સ લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માર્ગ પરિવહન અને માર્ગ માર્ગ મંત્રાલયે કહ્યું છે કે તેનો ઔપચારિક અમલ કરતા પહેલા તેને રાજ્યોમાં પરામર્શ માટે મોકલવામાં આવશે. મંત્રાલયનું કહેવું છે કે, 8 વર્ષથી વધુ જૂના ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ પર ફિટનેસ સર્ટિફિકેટ નવીનીકરણ સમયે, રોડ ટેક્સના દરે ગ્રીન ટેક્સ 10 ટકાથી 25 ટકા લગાવી શકાય…

Read More
Coronavirus In Gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે સાથે-સાથે દર્દીઓના મોતની સંખ્યા પણ અત્યંત ઓછી થઇ ગઇ છે. ઉપરાંત રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે અનો મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ- આરોગ્ય કર્મીઓને રસી મૂકવામાં આવી હતી. ગુજરાતમાં આજે 23મી જાન્યુઆરીના રોજ 390 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે મે-2020 પછીની સૌથી ઓછી દૈનિક નવા કોરોના કેસની સંખ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,59,487 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં…

Read More

નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસ સોમવારે કિંમતી ધાતુ સોનાના ભાવ ઘટ્યા જ્યારે ચાંદીના વધ્યા હતા. આજે સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 141 રૂપિયા ઘટ્યો હતો અને ચાંદી માત્ર 43 રૂપિયા વધી હતી. આમ આજે દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,509 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 66,019 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો હતો. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે શનિવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,650 રૂપિયા થયો હતો તો ચાંદીનો ભાવ પ્રતિ એક કિલોગ્રામ દીઠ 65,976 રૂપિયો હતો. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટીને 1853.26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદીનો…

Read More
tcs most valued it company

મુંબઇઃ ભારતીય શેરબજાર માટે આજનો સોમવારનો દિવસ ભલે ખરાબ રહ્યો હોય પરંતુ ટાટા ગ્રૂપની TCS કંપની માટે ઘણો સારો રહ્યો છે. આજે TCSએ બે નવા કિર્તીમાન બનાવ્યા છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પછાડીને TCS આજે સોમવારે બજાર મૂલ્યની રીતે ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની છે. તેની સાથે સાથે TCS એ Accenture ને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા કન્સલ્ટન્ટસી સર્વિસિસ (TCS) ફરી એકવાર ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. ઉલ્લેખનિય છે કે TCS એ ભારતની સૌથી મોટા આઇટી કંપની છે અને આજે ફરી એકવાર દુનિયાની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ…

Read More
poverty in india

મુંબઇઃ કોરોના વાયરસની મહામારી દરમિયાન દેશ અને દુનિયામાં અબજો લોકોની આવકમાં જંગી ઘટાડો થયો અને કરોડો લોકોએ નોકરી ગુમાવી છે. જ્યારે બીજી બાજુ વિશ્વભરના ધનવાનોની સંપત્તિ-આવકમાં જંગો વધારો થયો છે. જો આ ધનવાની સંપત્તિમાં વર્ષ 2020માં થયેલ વધારાની રકમનો સદ-ઉપયોગ કરવામાં આવે તો ભારત અને વિશ્વભરમાં ગરીબી દૂર થઇ શકે છે. ગરીબી નાબૂદી માટે કાર્ય કરતી સંસ્થા ઓક્સફેમ (Oxfam)એ જણાવ્યુ છે કે કોરોના વાયરસની મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ભારતના ધનપતિઓની સંપત્તિમાં 35 ટકાનો જંગી વધારો થયો છે, જ્યારે આ દરમિયાન દેશમાં કોરોડો લોકોની નોકરી-રોજગારી જોખમમાં મુકાઇ અને કરોડો લોકો બેરોજગાર પણ થયા હતા. Oxfamના રિપોર્ટ ‘ધી ઇનઇક્વાલિટી વાયરસ’માં…

Read More