Author: Satya-Day

04 05 2020 coronavirus 1 20242693

ગુજરાતમાં સોમવારે  છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 563 કેસ નોંધાયા. આ આંકડો ગઇ કાલ કરતા નજીવો ઓછો છેઅમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે. ગઇ કાલે પણ ડાયમંડ સિટીમાં 176 કેસ હતા. આમ અમદાવાદ બાદ સુરતમાં ચેપ ફેલાઇ રહ્યું છે. ત્યાં છેલ્લા 10 દિવસમાં 300 હીરઘસુ સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. ત્યાર બાદ વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં, જુનાગઢ અને નર્મદા જિલ્લામાં 7-7, આણંદમાં 6, મહેસાણામાં 4, ભાવનગર, પાટણ અમે ખેડામાં 3-3, મહિસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ અને અમરેલીમાં 2-2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, નવસારીમાં 1-1 કેસ નવા…

Read More
amittt

કોરોનાને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે શરતો સાથે રથયાત્રાની પરવાનગી આપી છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે પુરી રથયાત્રા પર રોક વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્લેગ મહામારી દરમિયાન પણ રથયાત્રા લિમિટેડ નિયમો અને શ્રદ્ધાળુઓ વચ્ચે યોજાઇ હતી. ગૃહ મંત્રી અમિત શાહે જગન્નાથ રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ ઓરિસ્સાના લોકોને શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે કહ્યું, ‘આજનો દિવસ આપણા બધા માટે એક ખાસ છે, ખાસ કરીને આપણા ઓરિસ્સાના ભાઇઓ અને બહેનો સાથે સાથે મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ભક્તો માટે. રથયાત્રા ચાલતી રહે, આ સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આખો દેશ પ્રસન્ન છે.’ અમિત શાહે આગળ જણાવ્યુ…

Read More
kejriwal

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા કોરોના ટેસ્ટ અને હોમ ક્વારન્ટીન વિશે માહિતી આપતા કહ્યું કે દિલ્હીમાં હવે દરરોજ 18000 કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલના સમયમાં જેટલા લોકો સાજા થઈ રહ્યા છે તેટલી જ સંખ્યા લોકો બીમાર પણ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનાં મદદથી કોરોના ટેસ્ટ ઝડપી રીતે શરૂ કરવામાં આવ્યા છે. મને લાગે છે કે કોરોના ટેસ્ટમાં હવે કોઈ પણ પ્રકારે મુશ્કેલી આવશે નહીં. જે લોકોની ઘરે સારવાર થઈ રહી છે કે ક્વારન્ટાઈન છે તેવા તમામ દર્દીઓને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં અપાશે, જેનાથી દર્દીઓ પોતે ઓક્સિજનનો દર ઓછો થતાં જિલ્લા પ્રશાસનનો સંપર્ક…

Read More
11 1

એક તરફ કોલેજોની પરીક્ષા યુનિવર્સિટી સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દા રદ કરવામાં આવી છે તો બીજી તરફ સુરતના પીપલોદમાં આવેલી સાસમાં કોલેજમાં સેકન્ડ ઇયર અને થર્ડ ઇયરમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓના ટોળેટોળા કોલેજ પહોંચી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઘજાગરા સ્પષ્ટ રીતે જોઇ શકાતા હતા. સુરતના પીપલોદમાં આવેલી સાસમાં કોલેજમાં કોમર્સના સિલેબસ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન થઇને ચલાવે છે. આજ રોજ સોમવારે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને ઉપરના વર્ગમાં બઢતી માટે પ્રવેશ આપવા માટે ફોર્મ ભરવા વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં બોલાવ્યા હતા પરંતુ એકસાથે વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો.…

Read More
rainnn

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત(South Gujarat)માં હવામાન વિભાગે આગામી બે દિવસ 23 અને 24 જૂને ભારે વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત(South Gujarat) તથા મહારાષ્ટ્રની બોર્ડરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ(Rain) ધમધમાટી બોલાવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ગાડીમાં ગયા અઠવાડિયે ડેવલપ થયેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાતની તરફ મૂવ કરવાની હતી. જેના પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ગયા અઠવાડિયાથી મોન્સૂન(Monsoon) એક્ટિવિટીનો પ્રારંભ થયો હતો. હવે લો પ્રેશર સિસ્ટમ વધુ પ્રબળ બનીને યુપીથી મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારમાં મૂવ થઈ છે.બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટા પડવાના ચાલુ રહ્યાં છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સવારે મેઘસવારી આવી…

Read More
RAIN GUJARAT

ગુજરાતમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે, તેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 5 ઈંચ વરસાદ, પોરબંદરમાં પોણા 5 ઈંચ, દ્વારકામાં 3 ઈંચ, ખંભાળિયામાં 3 ઈંચ, કેશોદમાં પોણા 3 ઈંચ, રાણાવાવ, નખત્રાણા, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 11 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે. સુરતના વરાછા,…

Read More
Rath yatra ahd new

જગન્નાથ પુરીની રથયાત્રાન નીકળશે કે નહીં તેને લઈને લોકો અસંજમાં છે ત્યારે સુપ્રિમ કોર્ટની સિંગલ બેંચ 18 જૂનના તેના હુકમમાં સુધારાની માંગ કરતી ચાર અરજીઓની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કરતાં કેન્દ્રએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને રથયાત્રા લોક વિના આયોજિત કરી શકાય છે. સુનાવણીની શરૂઆતમાં કોર્ટે કોરોના વાયરસ મહામરીને કારણે ઓડિશામાં પુરી અને અન્ય સ્થળોએ યોજાનારી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ઓડિશામાં વાર્ષિક અને પ્રખ્યાત રથયાત્રાને લઈને ઘણાં સંશયવાદ પ્રવર્તે છે. આ અંગે મંદિર સમિતિએ ભક્તો વિના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન કર્યું…

Read More
coronavirus 759 14

સુરતમાં રવિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. 24 કલાકમાં સૌથી વધુ 172 કેસ નોંધાતા સુરત પણ અમદાવાદના રસ્તે જઇ રહ્યું હોવાનું જણાય છે. કોરોનાની તેજ રફતારમાં રવિવારે પુણાગામના 65 વર્ષના વૃધ્ધ,કતારગામના 44 વર્ષના આધેડ, રૃદરપુરાના ૫૯ વર્ષના વૃધ્ધા,કતારગામના ૫૫ વર્ષના વૃધ્ધ અને નવાગામના 65 વર્ષના વૃધ્ધા મળી કુલ પાંચ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. સુરત શહેરમાં કોરોના બ્લાસ્ટ થતા એક સાથે 150 અને જીલ્લામાં પણ આજસુધીના સૌથી વધુ ૨૨ કેસ મળી કુલ 172 દર્દી કોરોનામાં સપડાયા છે.જયારે શહેરમાંથી 65 દર્દીને રજા અપાઇ હતી. કોરોના સંક્રમિતમાં ખાનગી હોસ્પિટલના ડૉકટર, મોટા વરાછાના સાડીનો દુકાનદાર, સગરામપુરાના જમીન દલાલ, કેબલ ઓપરેટર, એક અખબારનો કર્મચારી,…

Read More
diamond worker 1200

જીવલેણ કોરોના વાયરસના સંક્રમણ માટે રત્નકલાકારો સુપર સ્પ્રેડર બની રહ્યા હોવાથી આવતી કાલે સંભવતઃ મંગળવારનું મંગળવાર હીરા ઉદ્યોગમાં સ્વૈચ્છિક લોક્ડાઉન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે સ્વૈચ્છિક લોક્ડાઉનની જાહેરાત માટે ડાયમંડ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોના મંતોવ્યો મંગાવવામાં આવ્યા છે અને ત્યાર બાદ જ જાહેરાત કરવામાં આવશે. હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સક્રમણ માટે સુપર સ્પ્રેડર બન્યા છે. જેને પગલે શહેરની મોટી હીરા કંપનીઓએ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો તો કેટલીક કંપનીઓ અઠવાડિયાની રજા આપી દીધી છે. ત્યારે આજ રોજ ડાયમંડ એસોસિશેશનના હોદ્દેદારોએ હીરા ઉદ્યોગકારો સાથે વિચાર મંથન કર્યું હતું. જેમાં હોદ્દેદારોએ મંગળવારથી મંગળવાર એકમો બંધ રાખવા અંગે તેઓના મંતવ્યો માંગ્યા હતા.…

Read More
medicine

ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ ‘સિપ્રેમી’ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે. યૂએસએફડીએએ કોવિડ-19ના દર્દીઓની સારવાર કરાવવા માટે ગિલિયડ સાયન્સને રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે ઇયૂએ આપ્યું છે. રેમડેસિવિર એક માત્ર દવા છે, જેને યૂએસએફડીએએ COVID-19ના દર્દીઓની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગની સ્વિકૃતિ આપી છે. ગિલિયડ સાયન્સએ મે મહિનામાં સિપ્લા સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને માર્કેટિંગ માટે એક બિન-વિશિષ્ટ લાયસન્સનો કરાર કર્યો હતો. સિપ્લાએ કહ્યું કે તેને ભારત દવા મહાનિયંત્રક (ડીસીજીઆઇ) પાસેથી દવાને ઇમરજન્સી સ્થિતિમાં સીમિત ઉપયોગની અનુમતિ મળી ગઇ છે.

Read More